હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ

📍 સ્થિતિ અને પહોચવાની રીત હિંગોળગઢ અભ્યારણ જસદણથી આશરે 10 કિમી દૂર અને રાજકોટથી આશરે 90 કિમી દૂર આવેલું છે. વાહન દ્વારા આસાનીથી પહોચી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન – …

Read more

સોમનાથ ( પ્રથમ જ્યોતિર્લિંગ)

સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨(બાર) પવિત્ર જ્યોતિર્લિંગ માનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથ માં આવેલ છે. સોમનાથ નો ઉલ્લેખ ઋગ્વેદ માં પણ …

Read more

સાસણ ગીર નેશનલ પાર્ક

ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, કે જેને જાજરમાન એશિયાઇ સિંહ સાથેનો પર્યાય કહી શકાય. આ અભ્યારણ પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે, આ પાર્ક જોખમી પ્રજાતિઓના બચાવમાં …

Read more