નવરાત્રી ફેસ્ટીવલ
નવરાત્રી હિંદુ ધર્મનો એક અતિ પવિત્ર અને લોકપ્રિય તહેવાર છે. “નવરાત્રી” શબ્દનો અર્થ છે – નવ રાત્રી (નવ દિવસ અને રાત). આ તહેવાર દરમ્યાન શક્તિ સ્વરૂપા માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે.
નવરાત્રી હિંદુ ધર્મનો એક અતિ પવિત્ર અને લોકપ્રિય તહેવાર છે. “નવરાત્રી” શબ્દનો અર્થ છે – નવ રાત્રી (નવ દિવસ અને રાત). આ તહેવાર દરમ્યાન શક્તિ સ્વરૂપા માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે.
📍 સ્થાન: ઘેલા સોમનાથ મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સોમપિપળીયા ગામ નજીક આવેલું છે. તે ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન અને પાવન મંદિર છે, જે ઘેલા નદીના તટે સ્થિત …
📍 સ્થિતિ અને પહોચવાની રીત હિંગોળગઢ અભ્યારણ જસદણથી આશરે 10 કિમી દૂર અને રાજકોટથી આશરે 90 કિમી દૂર આવેલું છે. વાહન દ્વારા આસાનીથી પહોચી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન – …
નામ: ચાતક (Pied Crested Cuckoo) વિજ્ઞાનિક નામ: Clamator jacobinus વિશેષતાઓ: આવાસ: આહાર: चातक पक्षी के बारे में जानकारी नाम: चातक (Pied Crested Cuckoo) वैज्ञानिक नाम: Clamator jacobinus विशेषताएं: आवास: भोजन:
સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨(બાર) પવિત્ર જ્યોતિર્લિંગ માનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથ માં આવેલ છે. સોમનાથ નો ઉલ્લેખ ઋગ્વેદ માં પણ …
વટ વૃક્ષ એ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. અને તેનું ધાર્મિક, ઔષધીય અને પર્યાવરણમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તેના પાંદડા વિશાળ અને ચમકદાર લીલા રંગના હોય છે. વટ વૃક્ષના પાંદડાઓનું ઔષધીય ઉપયોગ …
લીમડાના વૃક્ષને આયુર્વેદમાં સાર્વત્રિક ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. તેનો દરેક ભાગ પાંદડા, છાલ, ફૂલ, ફળ અને બીજ મનુષ્ય માટે લાભદાયક છે. અહીં લીમડાના વૃક્ષના મુખ્ય ફાયદાઓ છે: 🌿 લીમડાના …